The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

યુક્રેનથી પરત આવેલ પુત્રનું અંકલેશ્વર વાલિયા ચોકડી પર ભવ્ય સ્વાગત

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓમાં જીઆઇડીસી ખાતે પરત ફરેલા રોનક મકવાણાનું તિરંગા સાથે વાલિયા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે આવેલ અમદાવાદ અને...

ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા સપરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોરોનાના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સપરિવાર નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ...

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળીયામાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ભરૂચ શહેર સી" ડીવીઝન પોલીસ ટીમનું સફળ ઓપરેશન ભરૂચ સી ડિવિઝન પોલીસ ટીમને મળેલ સુચના આધારે તારીખ-૦૬/૦૩/ર૦રર રાત્રીના મો.જે. કોઠી ફળીયુ ઝાડેશ્વર ગામ તા...

ભરૂચ ખાતે વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ભરૂચના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના લાલબજાર વાલ્મિકી સમાજ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!