The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

જંબુસરના લીમડાવાળા ભાથીજી મહારાજ મંદિરના ૮ મા પાટોત્સવની રંગેચંગે ઉજવણી

જંબુસરના પિશાચેશ્વર મહાદેવ ની પાછળ આવેલ લીમડાવાળા દાદા મંદિરના આઠમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક રંગેચંગે ઉજવણી કરવામાં આવી મંદિરના  પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો...

પીલુદ્રા વીબીસી માઇનોર લીકેજ થી જોરવાગા અને ભરડીયા વગાના ખેતરમાં ભરાયા પાણી

નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઇ લહેરો વારંવાર તૂટી જવા લીકેજના બનાવો બને છે જંબુસર તાલુકાના પીલુદ્રા વીબીસી માઈનોર લીકેજ થી ૧૦૦ એકર જમીન પાણીમાં...
00:04:19

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ યોજાયો હતો. જેમાં મહિલાઓ...

SOU પ્રવાસનના નામે ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને ખદેડી રહી છે:ડૉ.પ્રફુલ વસાવા

કેવડીયા બચાવો આંદોલનનાં આગેવાન ડૉ.પ્રફુલ વસાવા કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ્ કરવા કેવડિયા વિસ્તારનાં લોકો અને આદિવાસી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ...

ભરૂચમાં મેઘઘનુષિ કાર્યક્રમનો કરાયો શુભારંભ

ઈનર વ્હીલ કલબ ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઈન્ટ્સના સહયોગથી યોજાયો કાર્યક્ર્મ ઈનરવ્હિલ કલબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!