The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

આમોદમાં શ્રી વેરાઇમાતા મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાશે આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન...

દેડીયાપાડા : મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી...

નેત્રંગમાં રેલ્વે લાઈનની હદમાં કાલે હાથ ધરાશે ડિમોલેશન

અંકલેશ્વર રેલવે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે નેત્રંગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જમીનો ઉપર મોટા પાયે લોકોએ દબાણો ઉભા કરી દીધા હતા....

શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં મળશે પ્રવેશ

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ૧૨(૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ ૧ માં નબળા...

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવને પ્રત્યેક દાણામાં “દાદા” લખી શણગાર કરાયો

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારના રોજ દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!