The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઇ

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ, વચ્ચે વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે અને સંપૂર્ણ વૃક્ષમાં સાવિત્રી વાસ કરે છે, માટે આ...

નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

નૂપુર શર્માની પયગંબર સાહેબ વિશેની ટિપ્પણી મામલે હજુ પણ મુસ્લિમોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઇને આમોદમાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઇ મામલતદાર કચેરી...
00:00:59

જંબુસર પહેલા જ વરસાદે ભરાયા પાણી…પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ!

જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટે નગરના કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં. તેમ છતાંય વરસાદની સામાન્ય એન્ટ્રી માત્રથી...

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં અપાયું આવેદન

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય ન્યાય કરવા માંગ કરાઇ હતી. આવેદનમાં ઉલ્લેખાયું છે કે,...

ભરૂચ જિલ્લાના દહેજના અંભેટા ગામે ૭ વર્ષની બાળકીનું સર્પદંશથી મોત

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીરેધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ જમીનમાં રહેલા સરિસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.ભરૂચના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!