The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

આમોદના કોલવણા ગામે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો

આમોદ ના કોલવણા ગામે આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.૩૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.ચકાસણી દરમિયાન મોતિયા ના આઠ દર્દીઓ મળી આવતા તેમનું નિઃશુલ્ક...

એન.ટી.પી.સી. ઝનોર ઘ્વારા આયોજિત કન્યા સશક્તિકરણ વર્કશોપ સંપન્ન

એન.ટી.પી.સી.ઝનોર ઘ્વારા અઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા સશક્તિકરણ અંતર્ગત એક મહિનાનો વર્કશોપ પૂર્ણ થતાં તેનો સમાપન સમારોહ જિલ્લા સમહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. એન.ટી.પી.સી....
00:01:25

નાંદોદના ધાનપોર ગામના ખેડૂત માટે સરકારી સહાય બની આશીર્વાદરૂપ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલી બનાવાયેલી કિશાન સમ્માનનિધિ યોજના સાચા અર્થમાં સાકાર થઈ રહી છે. આ યોજના થકી આર્થિક સહાય મેળવી ખેડૂતો પોતાની...
00:01:10

ભરૂચ તરફના પ્રથમ રેલવે ફલાય ઓવરનો નીચેનો સ્લેબ તૂટ્યો!

ભરૂચમાં જી.એન.એફ.સી. રેલવે ફાટક દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ફ્લાય ઓવર બન્યો હતો. આ નંદેલાવ બ્રિજનો આજે એક ભાગ ધડકાભેર તૂટી પડતા 2...
00:02:46

ભરૂચ રૂંગટા વિદ્યાભવનમાં ધો.૧૧ના પ્રવેશફોર્મ ના અપાતા હોવાની બુમરાણ

ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂકમણીદેવી રૂંગટા વિદ્યાભવનમાં જ વર્ષ ૨૦૨૨ન એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થામાં જ ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!