The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

રાજ્ય સરકારે આપ્યા 110 મામલતદારોની બદલીના આદેશ!

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ AAPમાં એક સાથે 50 અધિકારીઓના રાજીનામાં

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ઉથલ પાથલ જોવા મળી રહ્યું છે....

જંબુસરના અણખી ગાંધી આશ્રમ ખાતે સરપંચોની તાલીમ યોજાઇ

ગ્રામ્ય લેવલે પોષણની સેવાઓનો વ્યાપ વધારવા અને પોષણ સેવાઓની ગુણવત્તા સુધારવા  જંબુસર તાલુકાના સરપંચોનો તાલીમ કેમ્પ અણખી ગાંધીઆશ્રમ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત ભરૂચના આદેશ...

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં બિલ્ડરને ત્યાં ૧ કરોડ ઉપરાંત રોકડાની ચોરી

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બિલ્ડર પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતા અને અંબાજીના દર્શને ઘર બંધ કરી ગયાના 40 કલાકમાં જ તસ્કરો તેમના ઘરમાંથી...

આમોદના કોલવણા ગામે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો

આમોદ ના કોલવણા ગામે આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.૩૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.ચકાસણી દરમિયાન મોતિયા ના આઠ દર્દીઓ મળી આવતા તેમનું નિઃશુલ્ક...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!