The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પોઇચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ કર્યા દર્શન

જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પોઇચા સ્વામિનારાયણ  મંદિરની મુલાકાત લઇ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં હાથી-ઘોડા અને રથ સાથેની નગરયાત્રાના પણ દર્શન કરી...

ભરૂચમાં સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરાયું

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને દિનદયાળ અંત્યોદય યોજના અંતગર્ત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ...

ભગવાન જગન્નાથજી આ વખતે પહેરશે ખાસ થીમ સાથેના રજવાડી વાઘા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક દિવસની હોય છે. પરંતુ તેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરી ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક,...

કેલ્વીકુવા ગામે મહિલા બુટલેગરની પુત્રીએ ફીનાઇલ પી કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા !

દરોડા અને તપાસ અટકાવવા માતા-પુત્રીએ બુમરાણ મચાવી, એક કોંગી કાર્યકરને પણ ઘરે બોલાવી લીધો નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગર...

આમોદ મામલતદારની શહેરા ખાતે બદલી થતાં અપાઈ વિદાય

આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ડૉ.જે.ડી.પટેલની શહેરા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર સહિત...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!