The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર,...

જે એસ એસ ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે સ્વછતા ઝૂબેશનો કાર્યક્રમ યોજાયો

આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ ભારત સરકારની ગાઈડલાન્સ મુજબ ભરૂચ જિલ્લામાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વછતા પખવાડિયું ઉજવાઈ રહેલું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના હેરિટેજ...

રાજપારડી પંથકના ૭ ગામોના લોકોને ગુનાખોરીથી બચવા પોલીસ દ્વારા કરાયા જાગૃત

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં સુરક્ષા સેતુ રથનુ આગમન થતા લોકો દ્વારા આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ સુરક્ષા સેતુ રથ ભરૂચ જીલ્લામાં...
00:03:19

દહેજના કડોદરા નજીકની વિલોવુડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ

દહેજ પંથકના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે કામદારોમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે...

જંબુસર પાલિકાના નિષ્ફળ વહીવટ મુદ્દે અપાયું પ્રાંત અધિકારીને આવેદન

જંબુસર કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં જ્યા પ્રાંત અધિકારી એ કે કલસરીયાને આવેદનપત્ર અપાયું હતું. જેમાં જણાવ્યુ હતુ કે આગામી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!