The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

એ.એચ.પી. અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અંખડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરી

અખંડ ભારતના સંકલ્પ સાથે ડૉ પ્રવીણ તોગડીયા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અંખડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ...

ભરૂચ કલેકટરે સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનું બહુમાન કરી આપી શુભેચ્છા

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી તથા  સુત્તરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી બહુમાન કર્યુ દેશની મહામુલી...

ડેડીયાપાડા બારોટ વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો

શ્રી.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના...

જંબુસર તાલુકાનાં વેડચ ગામે વિધવાનું ગળું કાપી નિર્મમ હત્યા

જંબુસર તાલુકામાં આવેલલાં વેડચ ગામે નવી નગરી ખાતે રહેતી એક વિધવા મહિલાએ સંબંધ રાખવાનો ઇન્કાર કર્યો હોવાની રીશ રાખી તેના ગળાના ભાગે ચપ્પાથી ઘા...
00:03:08

ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ઝાડેશ્વર સાંઇ મંદિરથી ચિત્રકુટ સોસાયટી મહાદેવ મંદિર સુધી જિલ્લા મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી....

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!