The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમની ચોથી પુણ્યતિથિએ ભરૂચ...

ભરૂચ ઝાડેશ્વર ગામે ભાવેશનગરમાં જુગાર રમતા ૦૬ ખેલી ઝડપાયા

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ...
00:02:47

ભરૂચમાં સાતમથી શરૂ થતા મેઘમેળાની તાડામાર તૈયારી શરૂ

શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે. દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે...

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કલ્ચરલ ફેસ્ટ

સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે કલ્ચરલ ફેસ્ટ નું...

શ્રવણ વિદ્યાધામમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

આઝાદીના 75 વર્ષના અમૃતપર્વ નિમિત્તે શ્રવણ વિદ્યાધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વાણીની દેવી સરસ્વતી માતાના શ્લોકથી કરવામાં આવી. ત્યારબાદ આ સમારોહના મખ્ય...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!