The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

સાંસદ મનસુખ વસાવાના વર્તનની વિરુદ્ધમાં મામલતદાર-મહેસુલી કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં...

દેડીયાપાડા : યાહમોગીના ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો દેવમોગરામાં ઉમટ્યા

મહાશિવરાત્રિના પાવન પર્વથી પ્રારંભાયેલા પરંપરાગત ભાતીગળ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી  ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના...

૬ વર્ષ સુધી કોઇપણ મંડળીમાં હોદ્દો લેવા ગેરલાયક કરવા મુદ્દે સંદિપ માંગરોલાને કારણદર્શક નોટીસ

વટારીયા સુગરના ડિરેક્ટર પદેથી દુર કરાયા બાદ તત્કાલિન ચેરમેન વિરૂધ્ધ આ બીજા પગલાથી સહકારી ક્ષેત્રે ચકચાર ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના  તત્કાલિન...

ઝઘડિયા તાલુકા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોએ સાંસદના સમર્થનમાં આપ્યું આવેદન

થોડા દિવસો પહેલાં જ કરજણ તાલુકામાં નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ...

તિલકવાડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની વધુ એક નિષ્કાળજી આવી સામે !

ગરીબ મહિલા ની કલાકો સુધી ટ્રીટમેન્ટ ન થતા પ્રાઇવેટ માં પૈસા ખર્ચી ને ઈલાજ કરાવવા માટે મજબુર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે  આવેલા સામૂહિક...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!