અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની...
કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું...