The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચમાં સી.પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રો સામે રૂ.૮૫.૮૭ લાખની છેતરપીંડીની ફરિયાદ

ઉછીના લીધેલા ૮૫.૮૭ લાખ મિત્રને પરત નહીં આપી છેતરપિંડી આચરી સી ડિવિઝન પોલીસ મથકે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ ભરૂચ શહેરમાં આવેલા...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની કરાઇ ઉજવણી

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન...

73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ યોજાયો

ભારતના 73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ શાળાની પરંપરા મુજબ ધોરણ 10 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીના પિતાના પિતા પ્રકાશ ભાઈ...

વાગરા:દયાદરા ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે એન.આર.આઈ. સદગૃહસ્થોનું કરાયું સન્માન

દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં વસવાટ કરતા એન.આર.આઈ.મહાનુભાવો નું...

ભરૂચ: મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામમાં પ્રજાસત્તાક દિવસ પ્રસંગે પટાવાળા દ્વારા કરાયું ધ્વજવંદન

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા યુનસ મુસા પટેલના વરદ હસ્તે ઘ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!