The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

દેડીયાપાડા:પાટવલી ગામે આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ મિત્ર મંડળ સમર્થનમાં,જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ તેના મિત્ર મંડળ સમર્થનમાં આવ્યાં છે. મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી થઈ

ગુજકોસ્ટ, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર – DSC, ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં...

મુખ્યમંત્રીએ હૃદયપૂર્વક કરી પ્રાર્થના : યુદ્ધની વિભિશિકાથી કોઈને હાનિ ન પહોંચે

યુદ્ધની વિભિશિકાથી કોઈને હાનિ ન પહોંચે અને તમામ ભારતવાસીઓને હેમખેમ પરત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નો સફળ થાય જીવમાંથી શિવમાં પરિવર્તનના શુભ સંકલ્પ માટેનો આ...

દેડીયાપાડા : યાહમોગીના ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો દેવમોગરામાં ઉમટ્યા

મહાશિવરાત્રિના પાવન પર્વથી પ્રારંભાયેલા પરંપરાગત ભાતીગળ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી  ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!