The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

00:00:57

અંકલેશ્વર બાકરોલ બ્રિજ ઉપર ટેલર પાછળ રીક્ષા ભટકાતા ૩ ઘાયલ

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ટેલર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક સહિત અન્ય બે વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે જયાબેન મોદી...

ગારદાનાં ડુંગરમાં એકા એક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી

દેડીયાપાડાના ગારદા નાં ડુંગરમાં એકા એક અંદાજિત ભરબપોરે ૧૨ વાગ્યાની આસપાસ વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ...

જંબુસર શહેર અને તાલુકાની જનતાને યોગમય બનાવવા અંગે બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય યોગબોર્ડ ભરૂચ જિલ્લા કો ઓર્ડિનેટર ભાવિની ઠાકર  દ્વારા જંબુસર નગર અને તાલુકાની જનતામાં યોગ અંગે જાગૃતિ આવે  અને આગામી ૩૦/૪/૨૨ ના રોજ...
00:02:54

પૈસા ભર્યા વિના સુધારેલ માર્કસીટ આપવાની માંગ સાથે NSUIએ આપ્યું આવેદન

ભરૂચમાં યુનિવર્સીટીની ભુલ છતાં સુધારેલ માર્કશીટ મેળવવા વિદ્યાર્થીઓ પાસે રૂપિયા માંગતા એ.એસ.યુ.આઇ.એ વિરોધ સાથે સુધારેલ માર્કશીટ કોઇપણ રૂપિયા વિના આપવાની માંગ સાથે આવેદન આપ્યું...
00:02:18

આખરે ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ પર ફેરવાયું બુલ્ડોઝર

ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ મુદ્દે શાકભાજી વિક્રેતાઓ અને નવી જગ્યાના વિરોધમાં સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઝાડેશ્વરના તુલસીધામ ખાતે ભરાતા શાકમાર્કેટને લઈ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!