The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

રેલવે વ્યવહાર સંપૂર્ણ શરૂ ન કરાતા અપડાઉન કરતાં નોકરિયાતોને હાલાકી!

ભરૂચ જિલ્લામાંથી સુરત,વડોદરા,અંકલેશ્વર નોકરી ધંધા માટે જતાં  70 હજારથી વધુ લોકો અપડાઉન કરે છે.જેમાં મોટો વર્ગ ટ્રેનનો  ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે પરંતુ...

જંબુસરના નહાર ગામે પૂર્વ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરતાં સસરાની યુવકને ધમકી

જંબુસરના નહાર ગામે રહેતાં એક યુવાનને ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, યુવતિના પરિવારે તેના અન્યત્ર લગ્ન કરાવી દીધાં હતાં....

આજે અખાત્રીજના અવસરે ભગવાન દ્વારકાધીશને કરાયો ચંદનનો મનમોહક શ્રુંગાર

જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ જગત મંદિરને આંગણે આજે અખાત્રીજના પવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ભગવાન દ્વારકાધીશને ચંદન લેપ અને...

નબીપુર નજીક બે કલાકથી વધુ સમય માટે રેલવે વ્યવહાર થયો પ્રભાવિત

નબીપુર નજીક રેલ વ્યવહાર ખોરવાઈ જતા બે કલાકથી વધુ સમય માટે એ લાઈનનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. 8ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો ઉપર અટકાવવાની...

ભરૂચમાં દાંડીયાબજાર અને બરકતવાડથી દારૂના જથ્થા સાથે ૩ ઝડપાયા

ભરૂચ પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના દાંડિયાબજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર અભિષેક ભરત...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!