The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વર સરદાર ભવન ખાતે ખોડિયાર માતાજીનો લાપસી મહોત્સવ ઉજવાયો

અંકલેશ્વર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. આગળના વર્ષોમાં ૧૦૮ કુંડી યજ્ઞ તથા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વાર ભારતીય સૈન્ય માટે રક્તદાન કેમ્પમાં 700 બોટલ એકત્ર...

દેડીયાપાડામાં ભાડે રહેતી યુવતીએ જાતીય સતામણીની ફરીયાદ નોંધાવતા ચકચાર

દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ...
00:04:14

પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન કરાય છે. પાનોલી...

દેડીયાપાડાનાં ધાટોલી ની આદિવાસી દીકરીએ ૧૫૦૦ મીટર દોડમાં જીતી બ્રોન્ઝ મેડલ

નર્મદા જિલ્લા ની દેડીયાપાડાનાં  ગામ ધાટોલીની આદિવાસી દીકરી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહિત નામ રોશન કર્યું...

આખરે વીર નર્મદ યુનિવર્સીટીએ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કર્યો સ્થગિત !

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પદવી પ્રમાણપત્રો માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!