The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલન યોજાયું

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલનમાં સમાજના લોકોને રાજકારણમાં ઝંપલાવવા આહવાન કરવામાં આવ્યુ હતું. સમાજ નું પ્રતિનિધત્વ રાજકારણ માં વધારવા યુવાનો ને આગળ આવવું પડશે...

આમોદના ઘમણાદ ગામે ૬ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતોને હાલાકી

આમોદ તાલુકાના ઘમણાદ ગામે છેલ્લા છ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.આમોદ પંથકમાં ખેડુતો ચોમાસા પૂર્વે જ સિંચાઇના પાણીથી...

અંકલેશ્વર સરદાર ભવન ખાતે ખોડિયાર માતાજીનો લાપસી મહોત્સવ ઉજવાયો

અંકલેશ્વર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. આગળના વર્ષોમાં ૧૦૮ કુંડી યજ્ઞ તથા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વાર ભારતીય સૈન્ય માટે રક્તદાન કેમ્પમાં 700 બોટલ એકત્ર...

દેડીયાપાડામાં ભાડે રહેતી યુવતીએ જાતીય સતામણીની ફરીયાદ નોંધાવતા ચકચાર

દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ...
00:04:14

પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન કરાય છે. પાનોલી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!