The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ઝાડેશ્વર સંસ્કાર વિદ્યાભવન ખાતે તાલુકા કક્ષાની દોડનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ તાલુકા કક્ષાની દોડનું આયોજન સંસ્કાર વિદ્યાભવન, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ દિવ્યેશભાઇ પરમાર ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું...

આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આમોદ તાલુકા પંચાયત ખાતે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી.આગામી નવમી ઓગષ્ટના રોજ મોહરમ પર્વને...

વાલિયાના ડહેલીમાં કમરસમા પાણીમાંથી ઠાઠડી લઇ ગ્રામજનો સ્મશાન જવા મજબૂર

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામની. જ્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. પુલના અભાવે ગ્રામજનોને...

અંકલેશ્વરમાં ST બસની ટક્કરે બાઇકચાલકનું મોત

નેશનલ હાઇવ પર આવેલી ખરોડ ચોકડી પાસે ફલાયઓવર બની રહયો હોવાથી છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ રહેતો...
00:02:40

અંકલેશ્વર યુનિયન બેંક લૂંટમાં ભરૂચ પોલીસે 5 લૂંટારું, 4 તમંચા અને રોકડા રૂ.37.79 કર્યા રિકવર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડા અને ભરૂચ પોલીસને આપ્યા અભિનંદન અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક ઉપર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!