The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ...
00:01:29

અંકલેશ્વરના ચીલઝડપના બે ગુનાનો ભેદ ઉકેલાયો ,૨ ઝડપાયા,૨ વોન્ટેડ

અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી , લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો...
00:02:06

મુલદ ચોકડીથી ઝઘડિયા જતો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનો વિફર્યા

ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે. ખરાબ રસ્તાથી...

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદી પરનો પુલ જર્જરીત

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદીના પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પુલ એકદમ જર્જરીત હોવાથી લેવાયેલા નિર્ણયના પગલે ભારે...

અંકલેશ્વરમાં ગણેશજીની શોભાયાત્રામાં રીસ રાખીને હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવતાં ચકચાર

અંકલેશ્વર શહેરમાં મોદીનગર પાસેથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રામાં એક કાર ચાલક બેકાબુ બનતા ત્રણથી ચાર લોકોને અડફેટમાં લીધા હતાં. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા....

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!