The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર જે.બી.મોદી કેન્સર સેન્ટરની મુલાકાત લેતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ અંકલેશ્વરની મુલાકાત દરમિયાન શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના પટાંગણમાં આવેલી જે.બી.મોદી કેન્સર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરની સંચાલકો ધ્વારા મંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

મંત્રીએ જે.બી.મોદી કેન્સર સેન્ટર આવેલ અત્યાધુનિક રેડીએશન મશીન અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરના અગ્રણી તેમજ ઉદ્યોગપતિશ્રી કમલેશભાઈ ઉદાણીએ કેન્સર સેન્ટરની વિસ્તૃત વિગતો મંત્રીને આપી હતી.

મંત્રીની આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અગ્રણી ઉદ્યોગકારો, નાયબ કલેક્ટર નૈતિકા પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!