ભરૂચ શેરપુરા રોડ પર આવેલ ઈકરા સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.
જેમાં સ્કૂલ ના ટ્રસ્ટી મિનાજ સર સ્કૂલના પ્રિન્સિપાલ,શિક્ષકો સહિત વિદાય લેત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિદાય સભારંભ પ્રોગ્રામમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચન સાથે પોતાના સંસ્મરણો વાગોળયા હતા. અપ્રસંગે શાળાના આચાર્ય સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.