The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર : ગાયને બચાવવા જતા રિક્ષા ખાડામાં ખબકતા ચાલકને ઇજા

અંકલેશ્વર માં વાલિયા ચોકડી થી ભડકોદ્રા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ગાયને બચાવવા જતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રીક્ષા ખાડામાં ઉતરી ને પલટી મારી ગઈ હતી. રીક્ષા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર પાસે વહેલી સવારે સ્ટેશન થી વાલિયા ચોકડી થી ભડકોદ્રા ગામ તરફ રિક્ષા ડ્રાઈવર લઇ જઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા વચ્ચે અચાનક જ ગાય આવી જતાં રિક્ષાચાલકે રીક્ષાના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ઉતરી પલ્ટી ગઈ હતી.જો કે સદ્દનસીબે રિક્ષામાં કોઈ પણ પેસેન્જર ના હોવાના કારણે ફક્ત રિક્ષાચાલકને જ ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!