The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2391 POSTS

Exclusive articles:

US સરકારનો નિર્ણય ભારતીય મહિલાઓ માટે લાભકારક

• H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને ઓટોમેટિક વર્ક પરમિટ આપવા સંમતિ સેંકડો ઇન્ડિયન અમેરિકન મહિલાઓ માટે લાભદાયી વધુ એક મોટી હિલચાલમાં અમેરિકાની બાઇડન સરકાર H-1B વિઝા હોલ્ડર્સના...

અંકલેશ્વર ત્રણ દિવસથી રેડ ઝોનમાં : AQI 313 પર પહોંચ્યો

હવામાનમાં ઈન્વર્ઝન નહીં થતાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા બગડી રહી છે. અંકલેશ્વરની હવા અત્યંત પ્રદુષિત બનતા સતત ત્રણ દિવસે સુધી રેડ ઝોનમાં રહ્યું હતું. 10...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તર પ્રદેશ માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે રાજ્યની મુલાકાતે છે. મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે સદર તહસીલના...

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભારતીય સેનાનું ફાઈટર એરક્રાફ્ટ કરશે ગર્જના, PM મોદી કરશે ઉદ્ઘાટન

16 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી C-130j સુપર હર્ક્યુલસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે અને એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે.ભારત તેના પડોશી...

વાલિયા: સ્કૂલ પાસે ગાડી મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે હુમલામાં સારવાર દરમિયાન પિતાનું મોત

વાલિયાના બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાતા પિતાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે...

Breaking

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...
spot_imgspot_img
error: Content is protected !!