The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2415 POSTS

Exclusive articles:

આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણ ષડયંત્રનાં નવા રહસ્યો થયા ઉજાગર

•સુરતનો સાડીનો વેપારી બિલાલ મેમણ બાનવી આપતો મુસ્લિમ આધારકાર્ડ સહિતના દસ્તાવેજો •મુસ્લિમ ધર્મનો અંગીકાર અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા આમોદ , જંબુસર , પાલેજ ,...

ભરૂચ: બળાત્કાર અને હત્યાની કોશીષના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા ફરમાવતી કોર્ટ

બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કાર અને હત્યાની કોશિષ કરવાના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષ ની સખત...

ભરૂચ: શુકલતીર્થ ગામે આત્મનિર્ભર ગ્રામયાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ યોજાયો

સમગ્ર રાજ્યમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનુ આયોજન કરાયુ. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ...

ભરૂચ: અવિધા ગામમાં 1962ની ટીમે કુહાડીના ઘા થી પિડાતી ગાયની કરી સારવાર

ગુજરાત સરકાર દ્વારા જીવીકે EMRI મારફતે ચાલતું ફરતું પશુ દવાખાનું. ગ્રામણી વિસ્તારોમાં પશુપાલકોને ઘર બેઠા નિયત કરેલ ગામમાં નિશુલ્ક પશુ સારવાર મળી રહે તે...

અંકલેશ્વર : મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરમાં મિત્રો એ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતાં મિત્રની હત્યા-લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો...

Breaking

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...
spot_imgspot_img
error: Content is protected !!