The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: SURAT BJP

Browse our exclusive articles!

આમલી ડેમમાં ડૂબી જનાર પ્રત્યેક મૃતકોના પરિવારને રૂ.૪ લાખની સહાય કરાઇ અર્પણ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં તા.૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૭ વ્યક્તિઓના અકસ્માતે ડૂબી જવાથી નિધન થયા હતાં. આ દુર્ઘટનાના...

કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ: ક્રિષા માંગુકીયા

યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા...

સુરત જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓની યુક્રેનથી સુખદ વતનવાપસી

સહીસલામત માદરેવતન પહોંચતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો વાલીઓએ હર્ષાશ્રુ સાથે મીઠાઈ વહેંચી: જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુચ્છગુચ્છ આપી સ્વાગત...

RSS પુર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના હસ્તે મગોબ ખાતે નવનિર્મિત નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસરનું લોકાર્પણ

સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત 'નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર'નું લોકાર્પણ કરાયું હતું. આ...

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં વીર...

Popular

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!