The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: SPBHARUCH

Browse our exclusive articles!

અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી વિદેશી શરાબના જથ્થા સાથે ૩ ઝડપાયા

ભરૂચ જિલ્લા માં બેફામ બનેલા બુટલેગરો ની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમત નો વિદેશી શરાબ જિલ્લા માં ઘુસાડવાનો સડયંત્ર...

અંકલેશ્વરમાં ગાડીઓમાંથી 5 બેટરીની ચોરી કરનારા 3 તસ્કરો ઝડપાયા

અંકલેશ્વર GIDC પોલીસે લાયકા ચોકસી ઉપર આવેલી જીત ટ્રાન્સપોર્ટ ઓફિસની આગળ પાર્કિંગમાં ઉભેલી ચાર ગાડીઓમાંથી પાંચ બેટરીની ચોરી કરનારા ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે....

અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસુલી કર્યો કેસ!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે....

ભરૂચના લક્ષ્મીનગર વિસ્તારમાંથી જુગાર રમતા ૭ ખેલી 53 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભરૂચ એલસીબીએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગરમાં આવેલા રહેંણાક મકાનમાંથી 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો...

ભરૂચમાં પોલીસની ઓળખ આપી છેતરપિંડી આચરનારી ગેંગ ઝડપાઈ

5 શખ્સો સાથે 61 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગના 5 આરોપીઓને 16.61 લાખથી વધુના મુદ્દામાલ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!