આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, દ્વારા ભરૂચ જિલ્લામાં મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ.વી.બી.કોઠોયાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અંગે...