આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ...
ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં દહેજ માર્ગ પર આવેલ સમીમ પાર્ક અને આદિલ બંગલોઝ જેવા વિસ્તારોમાં બુકાની અને ચડ્ડીધારી એક તસ્કર ટોળકી ત્રાટકી હોવાના દ્રષ્યો...