The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: SOU

Browse our exclusive articles!

00:04:02

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ...

આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થતાં અપાયું કેવડિયા બંધનું આપ્યું એલાન!

ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેએ દિલગીરી વ્યક્ત કરી; વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા વધુ એક વાર વિવાદમાં આવે તેવી ઘટનાનો ઓડિયો ક્લિપ...

SOU પાસે ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરાતા હાલાકી

SOU પાસે ફૂડકોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાતાં પ્રવાસીઓ લારી ગલ્લાના નાસ્તાના ભરોસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળીની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધે તેવી આશા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!