નર્મદા જિલ્લામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણ માં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે.
શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ...
સગીરાના પિતાએ દીકરીના અપહરણની યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
નર્મદા જિલ્લાના દેડીયાપાડા સામુહિક દુષ્કર્મ ના કેસની તપાસ હજુ ચાલુ છે, ત્યાં ગરૂડેશ્વર તાલુકાના એક ગામની...
જંગલ સફારીમાં 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બે બચ્ચાને જન્મ
પ્રવાસીઓના મોટી સંખ્યામાં આગમન વચ્ચે પણ સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં બચ્ચાનો જન્મ મોટી...
નર્મદાના નાંદોદ તાલુકામા આવેલ જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો.
આ વૃદ્ધ હિંમત પૂર્વક દીપડાનો સામનો...