The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MLA-VAGRA

Browse our exclusive articles!

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે થયું લોકાર્પણ

ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના...

ભરૂચ : વાગરાથી સારણ વચ્ચે કાંસના ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

વાગરાથી સારણ વચ્ચેના આવેલ કાંસમાં ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવી કામબંધ કરવા રજુઆત કરી હતી. ખેડૂતો...

ગુજરાતમાં 4.51 લાખ સિનીયર સિટીઝનોએ હજુ નથી લીધી વેક્સીન !

8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો...

આમોદ : TMC સાસંદે જૈન સમાજ વિશે કરેલી ટીપ્પણી બાબતે આમોદમાં આવેદન

આમોદ મામલતદારને આમોદના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા લોકસભામાં ટી.એમ.સી.ના સાસંદ મહુઆ મોઇત્રા દ્વારા જૈન સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણી બદલ આવેદનપત્ર આપી સમગ્ર જૈન...

વાગરા : આયુષ્યમાન કાર્ડના બીજા તબક્કાનો થયો પ્રારંભ

એક સાથે 19 ગામોમાં વિનામૂલ્યે આયુષ્યમાંન કાર્ડ કાઢવા ધારાસભ્યની 19 ટીમો કાર્યરત એકાત્મ માનવવાદના હિમાયતી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વાગરા વિધાનસભા ક્ષેત્રના અંતરિયાળ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!