The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MLA-VAGRA

Browse our exclusive articles!

નર્મદા નદીમાં પુલિયા બનાવી રેતી વહન બંધ કરાવવા વાગરાના ધારાસભ્યે કરી કલેકટરને રજુઆત

સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરાના ગ્રામજનોએ રેતી વહન સામે ફરિયાદ ઉઠાવી ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભરૂચ તાલુકાના નર્મદા...

ભરૂચ : મત્સ્યપાલનના તળાવ મુદ્દે મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ પાઠવ્યું આવેદન

કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું...

ભરૂચ કોવિડ સ્મશાન ખાતે વધુ બે દર્દીઓને અપાયા અગ્નિદાહ

અંકલેશ્વર ના ૮૧ વર્ષીય વૃધ્ધ તો ભરૂચ ના ૪૫ વર્ષીય મહિલાને અપાયા અગ્નિદાહ કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે...

ભરૂચના કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીશ રાખી ડે. સરપંચ ઉપર હૂમલો

ભરૂચ તાલુકાના કેલોદ ગામે આદીવાસી ફળીયાના આવનજાવનના રસ્તે ગામના જ એક માથાભારે ઇસમે પોતાનું ઘર બનાવી દબાણ કર્યાની ફરિયાદની રીશે કેલોદના ડે.સરપંચને ૬ જેટલા...

ભરૂચના સરનાર-વ્હાલું ગામના બિસ્માર રોડનું વાગરાના ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ તાલુકાના સરનાર-વ્હાલું ગામને જોડતો માર્ગ બિસ્માર થઈ જતા તેના નવિનીકરણ માટે સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કરતાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે માર્ગનું...

Popular

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!