ભરૂચ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેલ્વે સ્ટેશન સંકલ્પ ભૂમિ થી માટી કળશ યાત્રા માટે કાર્યકર મિત્રો વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે જવા પ્રસ્થાન...
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા...