The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: JAGDIYA POLICE

Browse our exclusive articles!

ઝઘડીયામાં બીજા માળના ધાબા પરથી નીચે પડતા શ્રમજીવીનું મોત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એક નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી નીચે પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં...

ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા ખાતે સ્થાનિક પોલીસ દ્વારા યોજાયું ફુટ પેટ્રોલિંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા નગરો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આગામી રમઝાન ઇદના તહેવારને લઇને આ ફુટ...
00:02:15

પ્રદેશ ભાજપા યુવા પ્રમુખની યાત્રાનું ઝઘડીયા તાલુકામાં ભવ્ય સ્વાગત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ યાત્રાનો ૧૭ માં દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશ થતા ઠેર ઠેર સ્વાગત કરાયું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના...

સચિન ગેસકાંડ મામલે ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ સામે નોંધાયો ગુનો

સુરતની સચીન જીઆઈડીસીમાં ખાડીમાં ટેન્કર ઠાલવતા સર્જાયેલા ગેસકાંડની ઘટનામાં જીપીસીબીની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દોષી ઠરતાં ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. સચિન...

ઝઘડિયાની સીતારામ પેપર મીલ પુઠ્ઠા બનાવવાના પ્લાન્ટમાં ભયાનક આગ

પુઠ્ઠાના પ્લાન્ટમાં આગ લાગતાં લાખો ની કિંમતના પૂઠ્ઠા બળી ને ખાખ થઈ જવા પામ્યા હતા. ઝાધડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલી સીતારામ પેપર...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!