ભરૂચ જિલ્લા માં આવેલ સામલોદ ગામ માં આવેલી એમ.પી. વિદ્યાલય માર્ચ.2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવેલ છે.
સામલોદની એમ.પી. વિદ્યાલય ની...
અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયનો 1962 દ્વારા તાત્કાલિક સારવાર મળતા જીવ બચી જવા પામ્યો હતો. ભરૂચ શહેરમાં 1962 હેલ્પલાઇનની એમ્બ્યુલન્સના તબીબ અને...
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ...