આજ રોજ તા.૨૬/૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ યોજાયો હતો.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની...
આખા ભારતમાં ખૂબ મહત્વનું ગણી શકાય, તેવા NBA ઇન્સ્પેકશનમાં ભરૂચની શ્રી કે જે પોલીટેક્નિકને સિવિલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ, એનવાયરમેન્ટલ એન્જીનીયરીંગની બ્રાન્ચને NBA Accreditation મેળવવામાં...
દેડીયાપાડા તાલુકાના ગારદા ગામની આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે. અને એક વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા છતાં...