નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું...
તારીખ ૨૪.૦૨.૨૦૨૨, ગુરુવારના રોજ જિલ્લા કક્ષાની અંડર ૧૪ ગીત સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન ભરૂચ ખાતે કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકામાંથી પ્રથમ...
ભરૂચ નવાદેરા પ્રાથમિક શાળા ખાતે માહેશ્વરી મહિલા મંડળના ઉપક્રમે શાળાની બાળાઓ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં અધ્યક્ષ કુમકુમ બિયાનીએ કન્યાઓને સ્વસ્થ નારી...
ભરૂચ એસ.ઓ.જી ટીમે નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના તેમજ મોટા પ્રમાણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા આઇ.ટી.આઇ. તેમજ વીર નર્મદ યુનિવર્સીટીની નકલી માર્કશીટો બનાવવાના...