બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.
આમોદ નગરપાલિકામાં...
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ...