The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: DEDIYAPADA-BJP

Browse our exclusive articles!

દેડીયાપાડા:પાટવલી ગામે આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ...

ઝઘડિયા તાલુકા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોએ સાંસદના સમર્થનમાં આપ્યું આવેદન

થોડા દિવસો પહેલાં જ કરજણ તાલુકામાં નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ...

વાલીયા :એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ દ્વારા બિશપનો દિક્ષા સમારોહ યોજાયો

વાલીયા ખાતે" એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ " ન્યુ દિલ્હી દ્વારા (ગવર્મેન્ટ રજીસ્ટર) સરકાર માન્ય બિશપ નો દિક્ષા સમારોહ યોજાયો હતો.એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ...

જરૂરી તકેદારી રાખવાના સુચન સાથે દેવમોગરાના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી

૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે...

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે ઇશ્વરભાઇ વસાવાની કરાઇ નિમણુંક

દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને  તાલુકામાં...

Popular

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ...

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!