અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એક તરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરીયાદ તંત્રને મળી ન હતી.અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પાલિકા ના વોર્ડ નંબર...
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 82 ઉમેદવારીપત્રો ભરાયા હતાં જેની મંગળવારના રોજ ચકાસણી હાથ ધરાતાં 11 ઉમેદવારીપત્રો રદ થયાં હતાં.ભરૂચ, જંબુસર, વાગરા,...
વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થવાની શક્યતાઓને લઇને ભરૂચ એસ.પી ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂબંધીની ચુસ્ત અમલવારી માટેની સુચના આપવામાં આવી...
ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર યોગ્ય દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના...