The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #congress

Browse our exclusive articles!

અરવિંદ કેજરીવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યા આકરા પ્રહાર

ભરૂચમાં ગણેશ ચતુર્થીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે યુનિટી બ્લડ સેન્ટર અને હયાત પેલેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ના હજારેએ કેજરીવાલને લખેલા પત્ર સંદેભે...

આમોદ પાસેના હાઇવે ઉપર કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

આમોદ-જંબુસર રોડ ઉપર બત્રીસી નાળા પાસે કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.મંગણાદ પાસે આવેલી સેફ એનવાયરમેન્ટ કંપનીમાં લઇ...

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ...

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદી પરનો પુલ જર્જરીત

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદીના પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પુલ એકદમ જર્જરીત હોવાથી લેવાયેલા નિર્ણયના પગલે ભારે...

પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે ઝાડેશ્વરના ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડાના ઝાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સોમવારે કલેકટરને ડેમમાંથી છોડાતા પાણી અને પુરના પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!