The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #BJPGovernment

Browse our exclusive articles!

ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રક્શનની સાઇટ પર થયેલી લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો:૨ ઝડપાયા

ભરૂચ શહેરના યોગી એક્ષટેન્શનમાંથી 2 જી જુનની રાત્રીના લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ભરૂચ એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી...

ભાજપના મનસુખ વસાવાને 85696 મતોની સરસાઈથી સાતમીવાર ફરી સાંસદનું સિંહાસન

ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી. ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી.તો દેડિયાપાડાના...

ભરૂચ ખાતે મહિલાઓ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો

દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે પર્સનાલિટી એક મહત્વનું પાસુ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની મેક અપ...

ભરૂચમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સાથે પરીક્ષામાં સફળતા માટેનો સેમિનાર યોજાયો

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે બાબત ની જાણકારી માટેનો સેમીનાર કે....

ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી પંદર દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!