ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ...
પહેલી બે પત્નીઓને છૂટાછેડા આપ્યાં હતાં
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલાં ન્યૂ આનંદ નગર ખાતે રહેતી અને દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડની પુત્રીએ ઇરફાન મુખત્યાર...