ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ મુદ્દે શાકભાજી વિક્રેતાઓ અને નવી જગ્યાના વિરોધમાં સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઝાડેશ્વરના તુલસીધામ ખાતે ભરાતા શાકમાર્કેટને લઈ...
ભરૂચ શહેરના ન્યુ કસક નવી નગરીમાં રહેતા ઇસ્માઇલ યાકુબ પટેલના બાજુના મકાનમાં રહેતા માજીભાઈ નવું મકાન બનાવતા હોવાથી કે જે સિંગલ પિટિશનની દીવાલનું હોવાથી...