ભરૂચના અયોધ્યા નગરમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.12 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ બિહારના અને...
ભરૂચ નગરપાલિકામાં વધતા ભ્રષ્ટાચારને પગલે આર.ટી.આઇ.એક્ટીવીસ્ટો દ્વારા પાલિકા ખાતે શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવતા તમામ સામે પાલિકા તંત્ર દ્વારા ફરિયાદ કરાઇ હતી.જેમાં સત્યની જીત થઇ...
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના...
એલ.સી.બી ભરૂચના પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બીની સુચના આધારે પોલીસ સ્ટાફના માણસો ભરૂચ શહેર વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે શંભુ ડેરી...