ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય ન્યાય કરવા માંગ કરાઇ હતી.
આવેદનમાં ઉલ્લેખાયું છે કે,...
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીરેધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ જમીનમાં રહેલા સરિસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.ભરૂચના...
ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં દુધધારા ડેરીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે ડેરીના મુંબઈ સ્થિત...