સમગ્ર વિશ્વમાં ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સંકુલમાં જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં વરસતા...
રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...
દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...