ભારતાના સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચના પેટા કેન્દ્રો કોંઢ તા. વાલિયા, ઓચ્છણ તા. વાગરા તેમજ ભરૂચ શહેરના પાંચબત્તી કેંન્દ્ર ખાતે શિક્ષક...
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેંજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો...
ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે "SINGLE USE PLASTIC " ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ...