The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #AnkleshwarGIDC

Browse our exclusive articles!

અંકલેશ્વરના બોરભાઠા નજીક જવેલર્સની દુકાનમાંથી દાગીના સહિત તીજોરી ઉઠાવી તસ્કરો પલાયન

અંકલેશ્વર બોરભાઠા ગામ પાસે આવેલ લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની એક જ્વેલર્સ ની દુકાનમાંથી ઘરેણા સહિત તીજોરી પણ ઉઠાવી તસ્કરો પલાયન થયા હોવાની ઘટના બનવા પામી...

અંકલેશ્વર FDDI કેમ્પસ દ્વારા ત્રીજો ‘દીક્ષાંત સમારોહ’ યોજાયો

સત્ર 2023 ના પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ 1લી નવેમ્બર 2023 ના રોજ કેમ્પસ ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન કુલ 15...

અંકલેશ્વર લિવ ઈનમાં રહેતી મહીલાની તળાવમાંથી મળી લાશ: એક નનામા કોલે ઉજાગર થયો હત્યાકાંડ

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું...

એક રૂપિયો સહાય નહિ આવે અમને ખબર છે ! ભરૂચના પ્રભારી મંત્રી સામે પ્રજાનો આક્રોશ

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની પરીસ્થીતીનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું થવા પામી હતી.નર્મદા નદીમાં અચાનક જ જળ સ્તર...

દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો

કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે.કુખ્યાત...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!