The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #administration

Browse our exclusive articles!

ઉમરપાડામાં આદીવાસી સમાજ દ્વારા વિશાળ રેલી સાથે આવેદન!

ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ...

આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણ માસની ઉજવણી કરાઈ

સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી. સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન...

ભરૂચ રેનબસેરામાં રાતવાસો કરતા કોન્ટ્રાકટરોના મજૂરોનો વિવાદ વકર્યો

ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો હતો. ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા...

વાગરાના સામંતપોર ખાતેની ATC ટાયર સાથે હાલોલની કંપની દ્વારા રૂ.1.60 કરોડની છેતરપિંડી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી ATC ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના 4 ડીરેક્ટરોએ ₹1.60 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ...
00:01:59

ભરૂચ:ઓસારા મહાકાળી મંદિર નવરાત્રીમાં ૯ દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...

Popular

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા...

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા...

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!