ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ...
સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી.
સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન...
ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો હતો. ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી ATC ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના 4 ડીરેક્ટરોએ ₹1.60 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ...
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...